2023 માં કેવું કામ કરશે સ્ત્રીઓ ? 2023 ની ભવિષ્યવાણી, 2023 નો કળિયુગ…

અન્ય

નગુજરાતમાં તમે બધા વ્યાસજીને તો ઓળખતા જ હશો જેવો મહાભારતના રચયિતા છે અને વેદ વ્યાસ એક મહાન ઋષિ પણ હતા અને વેદ વ્યાસ ઋષિ પારાસર અને મત્સ્ય કન્યા સત્યવતીના પુત્ર હતા એવું માનવામાં આવે છે કે વ્યાસજી બતાવેદોને ચાર ભાગમાં વહેંચો હોવાથી તેમને વેદ વ્યાસ અર્થાત વેદોના વિભાજક તરીકે પણ ઓળખવામાં આવે છે અને વેદવ્યાસ ને કૃષ્ણ ધોયા પાય પણ કહેવામાં આવે છે તેમના આ નામ પાછળનું એવું કારણ છે કે વેદ વ્યાસ જન્મથી વર્ણે શ્યામ હોવાથી તથા યમુના નદીના એક ડ્રીપ ઉપર જન્મ હોવાથી તેમની કૃષ્ણ દવે પાલન કહેવામાં આવે છે વેદ વ્યાસને પુરાણોના રચયિતા તરીકે પણ વંદનીય માનવામાં આવે છે તેમણે ભગવાન વિષ્ણુના અવતાર પણ માનવામાં આવે છે

પણ મિત્રો આજે વાત કરવાની છે વેદ વ્યાસે જે આગાહીઓ 5000 વર્ષ પહેલા કરી હતી એ આગમવાણી વિશે અને એ આગમવાણીઓ તમને જાણીને એવું થશે કે આ આગમવાણીઓ હમણાંના સમયમાં સાચી પડી રહી છે અને એમાંની કેટલીક આગમવાણીઓ તો એવી છે જે આજના સમયમાં બંધબેસતી છે એટલે કે આજના સમય પ્રમાણે સાચી પડેલી છે અને આ બધી આગાહીઓ જાણીને તમને એવું લાગશે કે આ ઘટનાઓ તો હમણાંના સમયમાં ઘટી રહી છે અથવા આગળના સમયમાં ઘટી ગઈ છે વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે હજી સુધી તમે અમારી ચેનલ ગરવો ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલું જે બેલ આઈકોન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈપણ રસપ્રદ અને નોલેજેબલ વીડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય

તો ચાલો આપણે જાણીએ વેદવ્યાસની 5000 વર્ષ પહેલાં કરવામાં આવેલી આગાહીઓ જે હમણાંના સમયમાં સાચી પડે છે તેમણે કહ્યું છે કે કળયુગ પૂરો થવા આવતા ગુરુની ગાંધી બચાવવા માટે શિષ્યો કૂકર કરતા ખચકાશે નહીં ગુરુ શિષ્ય પરસ્પર દુશ્મન બની જશે અને ગુરુ શિષ્ય ની જે પરંપરા છે  એ પણ ખતમ થઇ જશે હમણાં આપણે જાણીએ છીએ કે ગુરુની ગાદી પચાવવા માટે શિષ્ય કૂકરમાં પણ કરે છે અને ગુરુ શિષ્ય એકબીજાના દુશ્મન પણ બની ગયા છે અને હમણાં ના સમયમાં ગુરુ શિષ્ય પરંપરા નાબૂદ પણ થઈ ગઈ છે

વેદ વ્યાસનું કેવું છે કે આ બધું કયુગના પ્રભાવને કારણે થાય છે કર્યું આગળ વધતો જશે તેમ તેમ આનાથી વિચિત્ર ઘટનાઓ બનતી જશે અને એક એવો સમય આવશે જ્યારે આ દુનિયા ઉપર પાપનો અધર્મનો અને કલયુગનો જ રાજ હશે આગળ તેઓ તેમની ભવિષ્યવાણીઓમાં કહે છે કે નોકર શેઠનો અને પુત્ર પિતાનો ઘાત કરશે આપણે આવા પ્રસંગ આવાર-નવાર વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ વેદ વ્યાસ ની ભવિષ્યવાણી મુજબ ગાયો એ બકરી જેવી થઈ જશે એટલે કે ઓછો દૂધ આપશે અને ગાય પ્લાસ્ટિક ખાશે. હમણાંના સમયમાં આપણે જાણીએ છીએ કે અમુક જે રઘાયો રખડતી હોય છે તે ગાયો પોતાની ભૂખ સંતોષવા માટે પ્લાસ્ટિક ખાય છે અને એ પ્લાસ્ટિકને કારણે તેઓ મૃત્યુ પણ પામે છે અને હમણાંની જે ગાયો છે એ ઓછું દૂધ પણ આપે છે એટલે જ વેદ વ્યાસે કહ્યું છે કે ગાયો એ આગળ વેદ વ્યાસ કહે છે કે લોકો કામ કીડામાં આશક રહેશે એને કારણે અસત્ય બનશે પ્રાણખોશે જુઠી સાક્ષી આપશે

છળ કપટ કરશે કયું પૂરો થવા આવતા તો લોકો વિચારશે કંઈક બોલશે કંઈક અને કરશે કંઈક હમણાંના સમયમાં આવું બની રહ્યું છે એને કારણે તેઓ અશક્ત બની જાય છે અને કેટલાક તો પ્રાણ પણ પોતાનો ખોઈ નાખે છે અને હમણાં ના લોકો એ જુઠી સાક્ષી પણ આપે છે અને છળકપટ પણ કરે છે અને વેદ વ્યાસે કહ્યું છે કે કયુગ પૂરો થવા આવતા લોકો વિચારશે કંઈક હમણાંના સમયમાં આવું થઈ રહ્યું છે અને બોલશે કંઈક અને કરશે પણ કંઈક વેદ વ્યાસજી કહે છે કે વિદ્યાનો ઉપયોગ નોકરી મેળવવા માટે થશે આ ધાર્મિક મનુષ્યની પૂજા થશે અને સજનોની ઉપેક્ષા થશે અને પાખંડો ધનવાન બનશે લોકોમાં ભગવાનની ભક્તિને બદલે આડંબર વચ્ચે અને તીર્થ સ્થાનોમાં અઘટિત કર્મો ઘટશે આપણે જાણીએ છીએ કે હમણાં કર્યું ચાલી રહ્યો છે

અને કળિયુગમાં એવી એવી ઘટનાઓ બને છે જે પહેલા ક્યારે પણ નથી બની હમણાંના સમયમાં વિદ્યાનો ઉપયોગ નોકરી મેળવવા માટે થાય છે અને જે અધર્મની મનુષ્ય છે એમની પૂજા પણ થાય છે અને સજનોની ઉપેક્ષા પણ થાય છે જે વિદ્વાન બ્રાહ્મણ લોકો છે એ ગરીબ રહે છે અને જે પાખંડી લોકો છે જે ખોટું બોલીને પાખંડ કરે છે તેઓ હમણાંના સમયમાં ધનવાન બની બેઠા છે અને લોકો ભગવાનની ભક્તિ નથી કરતા એને બદલે આડંબર કરે છે અને હમણાંના સમયમાં તીર્થ સ્થાનોમાં એવી એવી ઘટનાઓ બને છે જે પહેલા ક્યારે પણ નથી બની? જે તીર્થસ્થાનો ને અપવિત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *