આ બીમારીઓને કરે છે દુર, શરીર સુખ માણવા થી થાય છે આ ફાયદા…

અન્ય

તમને જણાવી દઈએ કે વિવાહિત જીવનને સુવ્યવસ્થિત રાખવામાં રોમાંસ મોટી ભૂમિકા ભજવે છે. આ એક શારીરિક જરૂરિયાત છે જે બધા લોકોની જરૂરી છે.જયારે ઘણા લોકો કેટલીકવાર રોમાંસ કરવાનું પસંદ કરે છે.તે જ સમયે કેટલાક લોકો એવા છે જે દરરોજ શારીરિક સંબંધ બાંધવાનું પસંદ કરે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે શારીરિક સંબંધ રાખવાથી શરીરને ઘણા લાભ મળે છે.

એવું કહેવામાં આવે છે કે યોગ્ય સમયે શારીરિક સંબંધ રાખવાના ઘણા ફાયદા થાય છે.આનાથી સ્વાસ્થ્યમાં તેમજ સંબંધોમાં મધુરતા આવે છે.આશ્ચર્યની વાત એ છે કે રોજિંદા શારીરિક સંબંધો રાખવાથી અલગ અલગ ફાયદા થાય છે.આ શારીરિક આનંદ ઉપરાંત સ્વાસ્થ્યને અનેક લાભ આપે છે.આજે તમને આના કેટલાક ચોક્કસ ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ..

વજન ઓછું કરવા : જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને શરીરમાં વધારાની કેલરીને બર્ન કરવા માંગો છો,તો તમારે ચોક્કસ સમયે શારીરિક સંબંધ રાખવા એ કસરત સમાન માનવામાં આવે છે.તેનાથી તમારા શરીરની ચરબી ઓછી થાય છે.એકવાર શારીરિક સંબંધ રાખવાથી આશરે 7500 કેલરી બર્ન થાય છે.આટલું જ નહિ પરંતુ શરીરને સારી ઉર્જા પણ પૂરી પાડે છે.આનાથી તમારું વજન જલ્દી ઓછુ થાય છે.માટે વજન ઓછુ કરવા માટેનો આ એક સારો વિકલ્પ છે.

થાક દૂર થઈ જાય છે : શારીરિક સંબંધથી ઓક્સીટોસિન,ડોપામાઇન અને એન્ડ્રોફિન જેવા તત્વો ઉત્પન્ન થાય છે.આ તત્વો શરીરના થાક દૂર કરે છે.આ સિવાય હાર્ટને લગતી બીમારીઓનું જોખમ પણ ઓછામાં ઓછું કરવામાં મદદ કરે છે.આ ઉપરાંત કોઈ પણ માનસિક તણાવ હોય તો તેમાં પણ મુક્તિ આપે છે અને મન શાંત કરે છે.

રક્ત પરિભ્રમણને સુધારે છે : દરેક વ્યક્તિ જાણે છે કે શરીરના લોહીનું પરિભ્રમણ નિયમિત થવું જોઈએ.અને આ કરવા માટે શારીરિક સંબંધો વધારે લાભકારક માનવામાં આવે છે.આ તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખે છે.તેથી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શારીરિક સંબંધ સારી વસ્તુ છે.જે તમારા શરીરમાંથી ઘણી બીમારીઓ હમેશા માટે દૂર રાખે છે.

આધાશીશીમાં રાહત : એક અધ્યયન મુજબ એવું કહેવામાં આવે છે કે દૈનિક શારીરિક સંબંધ રાખવાથી સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો અને આધાશીશી જેવા રોગો હમેશા માટે દૂર રહે છે.આ શારીરિક સંબંધ આપણા શરીરની પ્રતિરક્ષા વધારવાનું કામ પણ કરે છે.આ ઉપરાંત નાના રોગો પણ તેનાથી દૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *