હું 26 વર્ષીય યુવતી છું, મકાન માલિક સાથે ભાડા ને બદલે શરીર સુખ માણું છું, પરંતુ હવે..

અન્ય

પ્રશ્ન: મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્ન@ન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્ન@ન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબો@ર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી મા@સિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્ન@ન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શું?- એક પતિ (સુરત)

ઉત્તર: સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગો@ળી લઈને ગ-ર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગ-ર્ભપાત પછી મા-સિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હો@ર્મોનલ ચેન્જિસથી લઈને ગ-ર્ભાશયમાં હજી ગ-ર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકો@લોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.

પ્રશ્ન: હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને ર-ક્તસ્ત્રા-વ ન થાય, અ-સહ્ય પી-ડાથી તે ચી-સો ન પાડે, તો શું એને ચા-રિત્ર્ય-હીન સમજવું?- એક યુવક (રાજકોટ)

ઉત્તર: પ્રથમ સમા-ગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું ક-ષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અ-સહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચી-સો પાડે. એ દરમિયાન ર-ક્તસ્ત્રા-વ થાય એય કંઈ અક્ષત કૌ-માર્યની નિશાની નથી. તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનનાં પાયાને ડગમગાવી નાખે છે.

પ્રશ્ન: હું ૩૬ વર્ષનો પરિણીત યુવક છું. મારે મારીa એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસં-બંધ છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ. પણ અમે કદી એવું કામ નથી કર્યું, જેથી અમને પસ્તાવો થાય. આમ છતાં બંનેને એક ડ-ર હંમેશાં રહે છે કે અમારા આ સં-બંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ, જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય? – એક યુવક (વલસાડ)

ઉત્તર : તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય, પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.

પ્રશ્ન: મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તેનાં લગ્ન થઈ ગયાં છે. લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો. મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શં-કાસ્પદ લાગી. મેં નક્કી કર્યું કે છોકરીનાં મા-બાપને આ બધું જણાવી દઉં, પરંતુ પહેલાં હું પેલા છોકરાને મળવા માગું છું. શું મારો નિર્ણય બરાબર છે? – એક યુવક (વડોદરા)

ઉત્તર: તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સં-બંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય. તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બને. જો તે ન માને, તો તેનાં મા-બાપ અથવા પેલા છોકરાને મળવું યોગ્ય રહેશે.

હું 26 વર્ષીય યુવતી છું, મકાન માલિક સાથે ભાડા ને બદલે શ-રીર સુખ માણું છું, પરંતુ હવે તે તેના મિત્ર સાથે પણ શ-રીર સુખ માણવા નું કહે છે તો હવે મારે શું કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *