હું 34 વર્ષની છું, મારા પતિથી મને સંતાનનું સુખ મળતું નથી, તો હું મારા ભત્રીજા સાથે..

અન્ય

મા-સિક સ્ત્રા’વ થતો હોય તે દિવસોમાં સ-માગમ કરવામાં આવે તો ગ-ર્ભ રહી જવાની શક્યતા ખરી?

હા, મા-સિકસ્ત્રા’વના દિવસોમાં સ-માગમ કરવામાં આવે તો ગ-ર્ભ રહી જવાની શક્યતા છે. જો કે આવી શક્યતાના ટકા ઘણા જૂજ છે છતાં તેવી શક્યતા નકારી ન શકાય. સ-માગમ પછી વી-ર્યસ્ત્રા’વમાં જે વી’ર્યજંતુઓ ફેંકાયા હોય તે જનન માર્ગમાં, અવયવોમાં આઠ દિવસ સુધી સ-જીવ ટકી રહેવાની શક્યતા છે. તેથી તેટલા દિવસો સુધીમાં જો સ્ત્રીનું બીજ રપ્ચર થઈને બીજનલિકામાં પડે અને સંજોગોવશાત (બાયચાન્સ) તે બીજ અને વી’ર્યજંતુનો સંયોગ થાય તે સ્ત્રીને ગ-ર્ભાધાન થાય.

શું ગુ-દામાર્ગમાં સ-માગમ કરવાથી ગ-ર્ભ જવાની શક્યતા ખરી?

આ દેશમાં, જેમને જનન અવયવો, ગ-ર્ભ શાથી રહે છે તે હકીકત, ગ-ર્ભ કયા અવયવમાં રહે અને વિકસે તે બાબતનું કશું જ જ્ઞાાન નથી. આ અજ્ઞાાન દુ:ખનો અને ખેદનો અનુભવ કરાવે છે.

યો-નિમાર્ગમાં સ-માગમ કરવાથી વી’ર્ય તેમાં ફેંકાય. વી’ર્યમાં વી’ર્યજંતુઓ હોય. યો-નિમાર્ગમાં ગ-ર્ભાશયનું મુખ આવેલું છે. તે મુખના રસ્તે વી’ર્યજંતુઓ ગ-ર્ભાશયમાં દાખલ થાય. ગ-ર્ભાશયની સાથે બીજનલિકા જોડાયેલી છે. તે બે છે. બીજ નલિકાના રસ્તે સ્ત્રીનું બીજ ગ-ર્ભાશય તરફ આવે છે. આ બીજ અને પુરુષના વી’ર્યજંતુનો સંયોગ થવાથી ગ-ર્ભ રહે. તમે પૂછો છો તે માર્ગમાં સ્ત્રીબીજ ન હગોય તેથી ગ-ર્ભ રહેવાની શક્યતા નથી.

હું ૨૦ વર્ષની કુંવારી યુવતી છું. કેટલાક મહિના પહેલા મારાં લગ્ન થયાં છે, પરંતુ લાગે છે કે એ પછી મારા જીવનને ગ્રહણ લાગી ગયું છે. મારા પતિનું લિં-ગ માત્ર બે ઈંચનું છે જે ઉત્તેજના સમયે પાંચ ઈેચ થાય છે. વળી તે કડક પણ થતું નથી. આના કારણે અમે આજ દિવસ સુધી શરીરસંબંધ બાંધી શક્યા નથી. મારા પતિની ઉંમર ૨૫ વર્ષની ક છે અને લગ્ન પહેલાં હ-સ્તમૈ-થુન કરતા હતા. આના કારણે તો આ પ્રશ્ન ઉઠયો તો નથી ને? શું તેઓ નપુંસક બની ગયા છે અથવા તેનો ઉપચાર કરી શકાય છે? હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. મને માર્ગ બતાવશો?

તમારા પતિ અને તમારી મૂંઝવણ એ જાતીય સંબંધ વિશેની અજ્ઞાાનતા તથા લોકો દ્વારા ફેલાવાયેલી હ-સ્તમૈ-થુન વિશેની ગેરસમજણનું પરિણામ છે. જે પુરુષ હ-સ્તમૈ-થુન કરી શકે છે, જેનું લિં-ગ ઉત્તેજનાને કારણે અઢી ગણું વધી જાય છે. તેને નપુંસક સમજી લેવો અથવા તેને કારણે લગ્નજીવન શારીરિક સુખથી વંચિત રહે એનાથી વધારે દુ:ખદ ઘટના બીજી કઈ હોઈ શકે? કોઈ ઉપચારની જરૃર નથી. મનમાં વિશ્વાસ પેદા કરવાની જરૃર છે. તમારા પતિને એક સમજુ જીવનસાથીની જરૃર છે. જે તેના કુશળ વ્યવહાર તથા જાતીય જ્ઞાાનથી તેનામાં ભરાઈને પડેલી અજ્ઞાાનતાને દૂર કરી શકે. તેની મૂંઝવણ પણ મનોવૈજ્ઞાાનિક છે. જેને તમે ઘટાડવાને બદલે વધારી રહ્યા છો. નપુંસક પુરુષ હ-સ્તમૈ-થુન કરવા અસમર્થ હોય છે.

સારી વાત તો એ છે કે તમે બંને આ વિષયનાં કોઈ સારાં પુસ્તકો વાંચો જેમાં જાતીય સંબંધ વિશેની સમજણ આપી હોય. આમ છતાં પણ કોઈ મૂંઝવણ પેદા થાય તો કોઈ સારા માનસિક રોગના નિષ્ણાતને મળો. હ-સ્તમૈ-થુન કરવાથી કોઈ પુરુષ નપુંસક નથી બની જતો હા, જો એના વિચારમાં અટવાયેલો રહે તો જરૃર મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારા પતિના પ્રશ્નમાં પણ આવું જ બની રહ્યું છે. તમારે તેને આ માનસિક તાણમાંથી બહાર લાવવાના છે. છૂટાછેડા અંગે વિચારવું એ યોગ્ય નથી.

હું એક વિદ્યાર્થિની છં, અને મારી દૂરની દ્રષ્ટિ નબળી છે તેથી હું ચશ્મા પહેરું છું. ચશ્મા પહેર્યા વગર પણ હું સરળતાથી ૧૦.૧૫ કલાક વાંચી શકું છું, ત્યારે મને માથું પણ નથી દુખતું કે આંખોમાંથી પાણી પણ નથી નીકળતું. નાના કાણામાંથી જોેઉ ત્યારે પણ ચશ્મા વિના જ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકું છું. તેમ છતાં કોઈ એવી તબીબી સારવાર પધ્ધતિ દર્શાવો કે જેથી કરીને મારી દ્રષ્ટિ ચોેક્કસપણે બરાબર થઈ જાય.

તમારા ચશ્માના નંબર પરથી સ્પષ્ટ થાય દ છે કે તમને એસ્ટિગમેટિજન છે. આ એક સામાન્ય દ્રષ્ટિદોષ છે. તેને ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સની મદદથી દૂર કરી શકાય. કોઈપણ સારવાર પધ્ધતિમાં કોઈ એવી દવા કે સારવાર પધ્ધતિ નથી કે જેનાથી આ ખામી દૂર થઈ શકે. લેસરથી જરૃર તે દૂર થઈ શકે, પરંતુ તે પચ્ચીસ વર્ષ પછી જ કરાવવી જોઈએ. આમ પણ તે દરેક વ્યક્તિ માટે યોેગ્ય નથી. તથા તેની સોે ટકા ખાતરી પણ હોતી નથી.

કોણ કેટલું વાંચે છે, રાત્રે ક્યાં સુધી વાંચે છે તેની દ્રષ્ટિ પર કોઈ અસર પડતી નથી.એ સામાન્ય માન્યતા બિલકુલ ખોટી છે કે વધુ ભણવાથી દ્રષ્ટિ વધારે નબળી પડે છે. જેટલું મન થાય એટલું ભણો અને ખૂબ ભણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *