હું 37 વર્ષની પરિણીતા છું, મને સમાગમ ની ખુબજ ઈચ્છા થાય છે પરંતુ આજ સુધી મારા નસીબ માં કોઈ સારો મર્દ મળ્યો જ નથી. તો હવે.

અન્ય

પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે. હું લગ્ન પછી ફેમિલી પ્લાન કરવા ઇચ્છું છું અને બીજા ચારથી પાંચ વર્ષ સુધી પિતા બનવા નથી ઇચ્છતો. હું આ પ્લાનિંગ માટે નિરોધનો ઉપયોગ કરવા ઇચ્છું છું પણ મારા મિત્રો એવુ ન કરવાની સલાહ આપી રહ્યાં છે. મને દરેક મિત્ર નિરોધ વિશે એકબીજાથી વિરોધાભાસી વાતો કરી રહ્યાં છે. શું નિરોધનો ઉપયોગ યોગ્ય છે? -એક પુરુષ (અમદાવાદ)

ઉત્તર : તમારી સમસ્યાનું કારણ સામાજિક માનસિકતા છે. હકીકતમાં આજે પણ સમાજમાં સુરક્ષિત જાતીય સંબંધો વિશે ચર્ચા કરવામાં નથી આવતી જેના કારણે લગ્ન વખતે યુવકો અને યુવતીઓનાં મનમાં અનેક સવાલો હોય છે જેની સ્પષ્ટતા બહુ જરૂરી છે. નિરોધ વિશે પણ અનેક ભ્રામક માન્યતા ફેલાયેલી છે જેની સ્પષ્ટતા જરૂરી છે.

માન્યતા – એકસાથે બે નિરોધનો ઉપયોગ વધારે સુરક્ષા આપે છે.

હકીકત – આ ખોટી માન્યતા છે. એકસાથે બે નિરોધનો ઉપયોગ કરવાથી વધારે સુરક્ષા તો નહીં મળે પણ એ અસુવિધાજનક સાબિત થશે. એક સમયે એક નિરોધનો ઉપયોગ જ યોગ્ય છે.

માન્યતા – જો મારી પાર્ટનર કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય તો નિરોધનો ઉપયોગ જરૂરી નથી.

હકીકત – કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વણજોઇતા ગર્ભ સામે સુરક્ષા આપે છે પણ યૌનરોગો સામે નહીં. સુરક્ષિત યૌન સંબંધો માટે નિરોધનો ઉપયોગ જરૂરી છે.

માન્યતા – નિરોધના ઉપયોગથી જાતીય સુખની તીવ્રતા ઓછી થઇ જાય છે.

હકીકત – આ એક ભ્રમણા છે. આવું નથી થતું. હાલમાં માર્કેટમાં નિરોધના અલગ અલગ વિકલ્પ ઉપલબ્ધ છે અને તમે પસંદગીના વિકલ્પની પસંદગી કરી શકો છો.

માન્યતા – નિરોધ સહેલાઇથી ફાટી જાય છે.

હકીકત – જો એનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો એવું નથી થતું.

માન્યતા–  નિરોધની એક્સપાયરી ડેટ નથી હોતી.

હકીકત – આ વાત ખોટી છે. નિરોધની એક્સપાયરી ડેટ હોય છે એટલે એનો ઉપયોગ કરતી વખતે એક્સપાયરી ડેટ ખાસ ચકાસી લો. એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય એવા નિરોધના વપરાશથી બળતરા કે ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે.

પ્રશ્ન :  હું હમણાજ લગ્નગ્રન્થી માં જોડાયો,મેં અને મારી પત્નીએ ઘણીબધી વાર સમાગમ પણ માણ્યું છે પણ મારી પત્ની કહે છે કે તમારું આ અંગ બોવ નાનું છે,હું શું કરું, -એક યુવક

ઉત્તર :  આ માટે તમે ડોક્ટરને રૂબરૂમાં મળો એ તમને તમારા અનુસાર દવા અને ટ્યુબ લખી આપશે જેથી તમારું લિંગ સેજ લાંબુ થઇ શકતું હોઈ તો થશે

પ્રશ્ન :  હું 37 વર્ષની પરિણીતા છું, મને સમાગમ ની ખુબજ ઈચ્છા થાય છે. મારા પતિ મને કઈ ખાસ સંતોષ આપી શકતા નથી લગ્ન ની પેહલી રાત્રે જ મારે નિરાશ થઈ ને સૂવું પડ્યું હતું ત્યાર બાદ મે અનેક યુવકો સાથે શરીર સુખ માણ્યું છે પરંતુ આજ દિન સુધી મારી ભૂખ કોઈ સંતોષી શક્યું નથી શું મારા માં કોઈ ખામી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *