લગ્ન પછી મહિલાઓ ના શરીર માં થાય છે આવા ફેરફાર, હકીકત જાણી ને તમે પણ ચોકી જશો…

અન્ય

એક માહિતી મુજબ સ્ત્રીઓ લગ્ન બાદ જાડી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન બાદ દરેક ના જીવન માં નાના-મોટા બદલાવ આવતા હોય છે.અને લગ્ન કર્યા બાદ બન્ને ના જીવન માં અનેક બદલાવ આવતા હોય છે.આપણે જોઈએ છીએ કે લગ્ન બાદ કોઈ પણ વ્યક્તિ હોય તેનું જીવન એક અલગ રસ્તો લઇ લેતું હોય છે. વ્યક્તિનું જીવન લગ્ન પછી નવા રસ્તા પર ચાલતું હોય છે.

પછી કોઈ પુરુષ હોય કે સ્ત્રી બંને માટે જીવન જીવવાનો એક નવો તરીકો સામે આવતો હોય છે.અને સ્ત્રી અને પુરુષ બન્ને ના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળે છે.તો લગ્ન બાદ બંનેના જીવનમાં ઘણા બધા બદલાવો પણ આવતા હોય છે.પરંતુ સૌથી વધારે બદલાવ સ્ત્રીના જીવનમાં આવે છે. કેમ કે તેણે આખી એક નવી સામાજિક વ્યવસ્થામાં પોતાને તબદીલ કરવાની હોય છે.આ કારણો સર સૌથી વધારે બદલાવ સ્ત્રીમાં લગ્ન પછી આવતા હોય છે.

સામાન્ય રીતે કોઈ છોકરી લગ્ન કરે તે પહેલાં કોઈ જવાબદારીઓ હોતી નથી,પરંતુ લગ્ન બાદ તેના પર ખુબજ જવાબદારીઓ આવા લાગે છે. અને લગ્ન બાદ ઘણા બદલાવ પણ આવા લાગે છે.જ્યારે કોઈ છોકરીના લગ્ન થઇ જાય ત્યાર બાદ તેના જીવનમાં ખુબ જ બદલવા લાવવા પડતા હોય છે.ઘણી બધી જવાબદારીઓ તેને ઘેરી વળે છે, પરિવારનું પણ પ્રેશર તેના પર સતત રહેતું હોય છે.

માનસિક સ્થિતિમાં બદલાવ,સામાજિક રીતે પણ બદલાવ લાવવો ખુબ જ જરૂરી બની જાય છે.પરંતુ છોકરીના લગ્ન બાદ તેના શારીરિક બાંધામાં પણ ઘણા બધા બદલાવો આપોઆપ આવી જતા હોય છે.લગ્ન પહેલા આપણી આસપાસ અને રોજ મળતા લોકો આપણને સલાહ આપતા હોય છે કે બરાબર પોતાને મેન્ટેન કરો. પરંતુ લગ્ન બાદ આવી સલાહ ખુબ જ ઓછા લોકો આપતા હોય છે.

જેના કારણે મહિલા પોતાની ફિટનેસ પ્રત્યે ગેર જિમ્મેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે.આ ઉપરાંત લગ્ન બાદ મહિલાઓ ને શરીરમાં પણ ફેરફાર જોવા મળે છે,એવું કહેવામાં આવે છે કે ભારતીય મહિલાઓમાં લગ્ન બાદ તેના શરીરની માત્રા વધવા લાગતી હોય છે.લગ્ન બાદ પત્ની અને પતિ બંનેના જીવનમાં શારીરિક રૂપે સુખ જોવા મળતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *