હું 22 વર્ષની છું, મારા કાકા ના મિત્ર સાથે શરીર સુખ માણ્યું છે પરંતુ..

અન્ય

સવાલ:હું ૨૬ વર્ષની યુવતી છું. લગ્નને ૬ મહિના થયા છે. પતિ ખૂબ પ્રેમ કરે છે અને જરૂર કરતાં વધારે વિશ્વાસ પણ, જ્યારે હું વિશ્વાસ કરવા યોગ્ય નથી. લગ્ન પહેલાં હું એક યુવકને પ્રેમ કરતી હતી. અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ હતા. આંતરજ્ઞાાતીય હોવાથી લગ્ન ન થઈ શક્યાં. હું આજે પણ તેના સંપર્કમાં છું. મારા પતિને આ વાતની કોઈ જ જાણ નથી. ક્યારેક ક્યારેક મને અપરાધની લાગણી થાય છે કે હું ખોટું કરી રહી છું, પણ પછી ભૂલી જાઉં છું. તેનો સાથસંગાથ મને ખૂબ ગમે છે. શું તેનાથી હું કોઈ મુશ્કેલીમાં આવી શકું છું.

ઉત્તર: તમે અબુદ્ધ બાળક નથી, પરિપક્વ મહિલા છો. જાણી જોઈને તમે આવું આચરણ કરી રહ્યા છો જેનાથી તમારું દાંપત્યજીવન બરબાદ થઈ શકે છે. તમે તમારા પ્રેમીનો સાથ મેળવીને વધારે કમ્ફર્ટેબલ અનુભવી શકો છો તો તમારે તેની સાથે જ લગ્ન કરી લેવા જોઈતાં હતાં, પણ હવે જ્યારે તમારા લગ્ન થઈ ગયાં છે ત્યારે તમારે તમારા પતિ સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ. કોઈને તમારા દુરાચારનો અણસાર આવે તે પહેલાં તમારે સાવચેત થઈ જવું જોઈએ, નહીં તો તમારી બરબાદી માટે તમે પોતે જ જવાબદાર હશો.

પ્રશ્ન : હું ૨૩ વર્ષની યુવતી છું. એક યુવક સાથે મારે છેલ્લાં ૩ વર્ષથી અફેર ચાલી રહ્યો હતો. અમે લગ્ન માટે તો કોઈ કમિટમેન્ટ નહોતું કર્યું પણ મને ૬ મહિના પહેલાં ઝાટકો લાગ્યો, જ્યારે મારી જ એક સાહેલીએ વિશ્વાસઘાત કર્યો. બંનેનો પ્રેમસંબંધ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો હતો. મને દુ:ખ તો થયું પણ મેં માંડ મારી જાતને સંભાળી લીધી.હવે જ્યારે મારી સગાઈ થઈ ગઈ છે, તેને ખૂબ પસ્તાવો થાય છે અને તે મને એક તક આપવાનું કહી રહ્યો છે. લગ્નની દરખાસ્ત પણ મૂકી રહ્યો છે. હું મૂંઝવણમાં છું. એક બાજુ મારાં માતાપિતાની પ્રતિષ્ઠા છે તો બીજી બાજુ મારો પહેલો પ્રેમ, જેને હું દફનાવી ચૂકી હતી. મારે શું કરવું જોઈએ.

ઉત્તર: તમારો પ્રેમી એક વાર તમને છેતરી ચૂક્યો છે. હવે તેનું તમારી સાહેલીથી મન ભરાઈ ગયું છે તો તે તમારી પાસે પાછો આવવા માગે છે. તમે તેને સ્પષ્ટ કહી દો કે તમે તમારા જીવનનો નિર્ણય લઈ લીધો છે તેથી હવે તે તમારા રસ્તામાં અવરોધક ન બને. તમારા માટે તે જ યોગ્ય રહેશે કે તમે તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખે.

પ્રશ્ન : હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ૨ વર્ષ થઈ ગયાં છે. હજી સુધી મને સંતાનસુખ મળ્યું નથી. હકીકતમાં મારા પતિ સેક્સ ઉપરાંત હસ્તમૈથુન પણ કરે છે, કદાચ એટલે તેમનામાં કમજોરી આવી ગઈ છે અને તેઓ પિતા બનવા લાયક નથી રહ્યા. મારી એક સાહેલીએ જણાવ્યું કે વધારે સેક્સ કરવા અથવા હસ્તમૈથુન કરવાથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સમાપ્ત થઈ જાય છે. શું હું ક્યારેય મા નહીં બની શકું.

ઉત્તર: આ કોલમમાં ઘણીવાર એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી એટલે ન તો હસ્તમૈથુનથી કોઈ કમજોર બને છે, ન સંતાનપ્રાપ્તિ માટે અક્ષમ. તેથી કોઈની સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે તોઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાની સલાહ લો.

પ્રશ્ન : હું 22 વર્ષની છું, અમારા નજીક માં એક છોકરો રહે છે તે મારી જ કોલેજ માં મારી સાથે છે અને અમારા અનેક વાર શરીર સંબધ બંધાયા છે મને તેની સાથે સમય વિતાવો ખુબજ ગમે છે પરંતુ હમણાં થોડા સમય થી તે મારી સાથે ઓછી વાતો કરે છે મારી સાથે ઓછો સમય વિતાવે છે જ્યારે મે તેને કારણ પૂછીયુ તો કહ્યું કે તારા કાકા મારા સારા મિત્ર છે જો તેને આપણી ખબર પડી હોય તો હવે હું મારા પ્રેમી વગર રહી શકું આમ નથી મારે હવે શું કરવું જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *