પુત્ર IAS અધિકારી બની શકે માટે પિતા એ પોતાનું ઘર પણ વેચી નાખ્યું IAS પ્રદીપ સિંહ ની કહાની..

અજબ-ગજબ

બિહારના ગોપાલગંજમાં રહેતા પ્રદીપ સિંહ 23 વર્ષની આયુમાં આઇ.એ.એસ. બની ગયા હતા.એક ગરીબ પરિવાર તરફથી નાતો રાખવા વાળા પ્રદીપ સિંહ નાનપણથી અધિકારી બનવા માંગે છે. જોકે કુટુંબની આર્થિક સ્થિતિ એટલી સારી નથી,કે તે પ્રદીપ કોચિંગ કરવી સકે,પરંતુ પ્રદીપ સિંહ એ હર નથી માની, અને મહેનત કરી ને અધિકારી બનવાની સાપના ને સાચું કરે છે.

પ્રદીપ સિહ 2020 માં UPSC પરિક્ષા પાસ કરી આઇ.એ.એસ અધિકારી બન્યા. પરંતુ કુટુંબની હાલત યોગ્ય નથી. તેમના પિતાએ પૈસા ની કમીના કારણે ઘર પણ વહેચી ધિધુ હતું.ઘર વહેચી ને જે પૈસા મળ્યા તે લઈ ને પ્રદીપ એ દિલ્લી મા વો કોચિંગ ક્લાસ ચાલુ કર્યા હતા.

પ્રદીપ સિહ એમનો બિહાર ના રહેવાસી છે.પરંતુ એમનો પરિવાર ઇન્દોર મા રહેતો હતો.12 પછી UPSC ની તૈયારી કરવા માટે દિલ્લી આવવા માગતા હતા.પણ પરિવાર ની હાલત સારી ન હતી.તેમના પપ્પા પેટ્રોલ પંપ પર કામ કરતા હતા , અને કમાવાનું ઓછું હતું. એવામાં તેમને તૈયારી મારે દિલ્લી મોકલવાનું આસાન ન હતું.

પરંતુ તેમના પપ્પા જાણતા હતા કે પ્રદીપ આસાની થી UPSC ની પરિક્ષા પાસ કરી શકે છે.જરૂર હતી સારા કોચિંગ ની,બસ પછી તેમના પપ્પા એ ઘર વહેચી ને પૈસા ની તૈયારી કરી દીધી.તેના પછી પ્રદીપ એ દિલ્લી આવી ને કોચિંગ ની તૈયારી શરૂ કરી દીધી.

પ્રદીપ સિંહ ને વર્ષ 2018 માં પ્રથમ વખત યૂપીએસસી ની પરીક્ષા આપી અને ઓલ ઇન્ડિયા માં 93 વીન રેંક મેળવ્યો. પરંતુ તેમની પસંદગી આઇએએસ માટે નથી થયું. 96 રેન્ક આવવાથી પ્રદીપ અપોઇન્ટમેન્ટ ઇન્ડિયન રેવેન્યુ સર્વિસ (IRS) નુ મળી. પ્રદીપ સિંહ મુજબ વર્ષ 2018 માં યૂપીએસસી ક્લિયર થયું હતું. પરંતુ આઇએએસ તરફથી 1 રેન્ક પાછલ હતા. તેમના પાસે આઈપીએસ નો વિકલ્પો હતા.પરંતુ તેમને ફોરન્સ સર્વિસ થી રાજા લઈને તૈયારી કરવાનું શરૂ કર્યું.

1 રેન્ક થી આઇપીએસ ના બનવાથી એ તણાવ મા આવી ગયા.તેમને દિલ લગાવીને મહેનત કરી અને પરિક્ષા આપી.આ વખતે રેંક ઓલ ઇન્ડિયામાં 26 આયો. તેના પછી તે આઈ.એ.એસ. બન્યા અને તેમનું સપનું પૂરું કર્યું. આજે યે આઇએએસ ઓફિસર બની સર્વિસ દેશમાં આપે છે.

પ્રદીપ ના અનુસાર પરિક્ષા પાસ કરવા માટે હિમ્મત ન હરન થી મેહનત કરો.આ એક લાંબી પ્રક્રિયા છે.જે લબા સમય સુધી ચાલે છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં સારા છો,પણ સુધારાની ગુણાઈશ રહે છે. તો જુઓ તમે ક્યાં સુધી સુધારો લાવો છો, રોજિંદા રિવિઝન કરો, અને છેલ્લાં વર્ષોનાં પ્રશ્નો-પત્ર જરૂરથી જુઓ. તેની સાથે યોગા અને મેડિટેશન પણ કરો. અને તમારી સેહત નું પણ ધ્યાન રાખો.એક દિવસ તમે સફળ થશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *