પુરુષ હોય કે સ્ત્રી આ 3 કામ બેશરમ થઈને કરજો, તમારી કિસ્મત બદલાઈ જશે…

અજબ-ગજબ

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવા વિષય ઉપર કે જેમા તમે બે-શ-ર-મ બનો છો તો જ તમને આ 3 કામોમા સફળતા મળે છે તો આવો જાનિઍ કે આવા 3 કામો કયા છે જેમા બે-શ-ર-મ જ બનવુ યોગ્ય છે અર્થશાસ્ત્રની રચના કરનારા આચાર્ય ચાણક્યની મહાન નીતિઓનું પાલન કરવાથી વ્યક્તિ ક્યાર્ય પણ ખોટા રસ્તા પર જઇ શકતા નથી.

સ્ત્રી હોય કે પુરુષ લા-જ-શ-રમ તેમના વ્યવહારનું ઘરેણું છે. પરંતુ જીવનમાં કેટલાક કામ એવા હોય છે. જેને કરવા માટે બે-શ-ર-મ બનવું અનિવાર્ય છે. નહીંતર પોતાને નુ-ક-સા-ન થાય છે. આ સંદર્ભમાં આચાર્ય ચાણક્યએ એવા ત્રણ કાર્યો વિશે જણાવ્યું છે. જેમાં શ-રમ કરવી સારી વાત નથી.

પરંતુ આચાર્ય ચાણક્ય નીતિ ના મુજબ જો માણસ આ ત્રણ વસ્તુઓ માં બે-શ-ર-મ ના બન્યો તો તેને હંમેશા આ દુનિયા કુચલતી પાછળ ધક્કો આપી દેશે અને તે માણસ હંમેશા આ મલાલ માં રહેશે કે તે કેમ ના બન્યો બે-શ-ર-મ. આચાર્ય એ એવા 3 કાર્યો ના વિશે જણાવ્યું છે જેમને કરતા સમયે આપણે બે-શ-ર-મ બનવું બહુ જરૂરી થઇ જાય છે જો શાન થી જીવવું છે તો તે 3 કામ છે જેમાં આપણે બે-શર-મ બનવું જોઈએ તેમાં કંઈ ખોટું નથી થતું.

પૈસાની બાબતે શ-રમ.આચાર્ય ચાણકય ના મુજબ, ત્રીજી તે વાત છે કે જે લોકો ધન કમાવાના મામલા માં શ-રમ-સંકોચ કરે છે તે ક્યારેય પણ અમીર નથી બની શકતા. જે વ્યક્તિ વ્યાપાર અથવા વ્યવહાર થી સંબંધિત પૈસા ની લેવડદેવડ કરવામાં શ-રમ અનુભવ કરે છે, તે ના કંઈ બની શકે છે અને ના પૈસા કમાઈ શકે છે.

ભોજન સમયે શ-રમ.ચાણક્ય ના મુજબ, આપણે જયારે પણ ખાવાનું ખાઈએ છીએ તો હંમેશા શ-રમ ના કારણે જે પસંદ છે તે માંગી નથી શકતા અને ક્યારેક-ક્યારેક ભૂખ્યા જ ઉઠવું પડે છે. ભોજન કરતા સમયે માણસ ને બે-શ-ર-મ હોવું જોઈએ જે વ્યક્તિ ભોજન કરે છે સમયે શર્મ કરે છે તે ક્યારેય પણ સુખી નથી રહી શકતો.

teacher with the high school students

ગુરુને સવાલ પૂછતી વખતે શ-રમ.જો શિષ્ય ગુરુથી કોઇ પ્રશ્ન પૂછતા સમયે શ-રમ કરે છે. તેને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ઉત્તમ શિષ્ય શિક્ષા પ્રાપ્તિના સમયે શ-રમ કરતા નથી. એટલા માટે ગુરુથી જ્ઞાન મેળવતા સમયે શ-રમ કરવી જોઇએ નહીં.આચાર્ય ચાણક્ય ના મુજબ, બીજી તે વાત છે કે જે લોકો જ્ઞાન અર્પણ કરતા સમયે અથવા અભ્યાસ ના સમયે શ-રમ અનુભવ કરો છો તે ક્યારેય પણ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા અને જે લોકો અભ્યાસ કરતા સમયે શ-રમ કરે છે તે જિંદગી ભર પસ્તાય છે તેથી અભ્યાસ કરતા સમયે જ્યાં સુધી તમને કંઈ સમજ માં નથી આવતું સવાલ કરતા રહો તે ના વિચારો કોઈ દેખી રહ્યું છે કોણ સાંભળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *