હું 24 વર્ષની છું, મારી બહેનપણી ના લગ્ન માં મે ફોટા વાળા સાથે સમાગમ માણ્યું હતું, પરંતુ હવે..

અન્ય

પ્રશ્ન : મારી વય 52 વર્ષની છે. છેલ્લા દોઢ-બે વર્ષ મને રાત્રે સારી નિંદર જ નહોતી આવતી એટલે મેં ડોક્ટરની સલાહ લઇને થોડો સમય માટે ઊંઘની ગોળીઓ લેવાનું શરૂ કર્યું છે. આનાથી મને નિંદર તો સારી આવે છે પણ મને ડર લાગે છે કે જો મને એની આદત પડી જશે તો? મારે શું કરવું જોઇએ? -એક પુરુષ (વાપી)

ઉત્તર : તમને ડોક્ટરે ઊંઘની ગોળી લેવાની સલાહ આપી છે તો કંઇક સમજી વિચારીને જ આપી હશે ને. જો તમે સારી ઊંઘ લઈ શકતા નથી તો શરીરમાં અનેક રોગો પોતાનું ઘર બનાવી લે છે. ઊંઘની ગોળીઓ ડૉક્ટર દરદીને ત્યારે જ આપે છે જ્યારે અપૂરતી ઊંઘને કારણે દરદીને હાઇપરટેન્શન કે એંન્ગ્ઝાયટી અનુભવાય અને એની અસર તેના જીવન પર પડતી હોય.

રાત્રે ઊંઘવું દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે. દરદી એક સારી ઊંઘ લઈ શકે જેને લીધે એના શરીર, મન અને મગજને આરામ મળી રહે એ માટે એને ઊંઘની ગોળીઓ આપવામાં આવે છે.

જો તમે ડોક્ટરની સલાહનું બરાબર પાલન કરીને તેમણે આપેલા ડોઝ પ્રમાણે જ ઊંઘની ગોળી લો તો ચિંતાનું કોઇ કારણ નથી. જોકે પછી એ જરૂરત કરતાં વધુ ખાવાને કારણે આદત પડી જાય છે. વ્યક્તિ જ્યારે ડોક્ટરની સલાહ ન માનીને પોતાની મરજી પ્રમાણે ઊંઘની ગો‌ળી લેવાનું ચાલે રાખે ત્યારે જ આવું થઇ શકે છે. સામાન્ય રીતે જ્યારે તમે ધ્યાન ન રાખો ત્યારે આ દવાઓની આદત પડી જાય છે. તમારે માત્ર તમારા ડોક્ટરની સૂચનાનું યોગ્ય રીતે પાલન કરવાનું છે.

પ્રશ્ન : મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય? -એક યુવતી (રાજકોટ)

ઉત્તર : સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે.

જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મ‌ળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

પ્રશ્ન : હું 26 વર્ષનો યુવક છું હમણાં મેં એક મારી ગર્લફ્રેન્ડ જોડે સમાગમ માણ્યું પણ હું પૂર્ણ રીતે સંતોષ ના પામી શક્યો જેથી બાદમાં મારે હસ્તમૈથુન કરવું પડ્યું અને હું સંતોષ પામી શક્યો, મને મારા ફરિયામાં અમુક મહિલાઓ જોડે સમાગમ માનવું છે એમને જોઈને જ હું રોજ હસ્ત મૈથુન કરું છું પણ મને ઈચ્છા છે કે હું એમની જોડ સમાગમ કરું તો શું હું એમને સંતોષ અપાવી શકીશ ??? -એક યુવક

ઉત્તર : જો તમે મહિલાઓને સંતોષ અપાવવા માંગતા હોઈ કે તમે સંતોષ પ્રાપ્ત કરવા માંગતા હોઈ પણ પેહલા તો હસ્તમૈથુન બંધ કરવું જ પડશે કેમ કે એનાથીતમે મેન્ટલી સેટિસ્ફેક્શન પામો છો પણ મનથી નહિ,

પ્રશ્ન : હું 24 વર્ષની છું, મારી બહેનપણી ના લગ્ન માં મે ફોટા વાળા સાથે સમાગમ માણ્યું હતું, પરંતુ હવે તે મને વારંવાર ફોન કરે છે મારા સાથે લગ્ન કરવા માંગે છે જો હું મારા ઘરે લગ્ન ની વાત કરીશ તો મારો પરિવાર ક્યારેય અમારા લગ્ન નહીં થવા દે તો હવે મારે શું કરવું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *