હું 30 વર્ષની પરણિતા છું, મારા ઓફિસ ના સર સાથે મે અનેક વાર મજા કરી છે, પરંતુ હવે..

અન્ય

સવાલ : હું એક પરિણીતા છું. મારાં માતાપિતાની મરજીથી જ મારાં લગ્ન નાની વયે થયાં હતાં પરંતુ મને મારા પતિ બિલકુલ પસંદ નથી. ખરેખર તો લગ્ન પહેલાં, મારા ઘર પાસે જ રહેતા એક યુવકને હું પસંદ કરતી હતી. મારા પિતાજીને જ્યારે આ વાતની ખબર પડી હતી ત્યારે તેમણે ઊતાવળ કરીને મારા અને મારી મોટી બહેનનાં લગ્ન કરી નાખ્યાં હતા. હું પણ મારાં માતાપિતાની આબરુનો વિચાર કરીને ચૂપ જ રહી હતી અને લગ્ન માટે તૈયાર થઇ ગઇ.મારો એ મિત્ર હજુ પણ મને પ્રેમ કરે છે. અને હું કોઇ પણ રીતે તેને ભૂલી શક્તી નથી તો મારે શું કરવું જોઇએ

જવાબ : તમે તમારા પતિની તુલના તમારા મિત્ર સાથે કરો છો તેથી જ તમે તમારા પતિ સાથે મનમેળ સાધી શકતાં પણ નથી. પિતાની આબરુને ધ્યાનમાં રાખી તેમની મરજી મુજબ તમે ચૂપચાપ લગ્ન કરી લીધાં હતાં અને હવે તમારી પસંદગીને કોઇ અવકાશ જ નથી. ત્યારે તમે ભૂતકાળની જૂની વાતો ઉખેળી તમારાં દામ્પત્ય જીવનમાં ખોટી મુશ્કેલી ઊભી કરી રહ્યાં છો પતિ કોઇ ચીજવસ્તુ તો નથી હોતી કે જેની બીજા સાથે સરખામણી કરી શકાય. તે તો તમારો જીવનસાથી છે માટે તેમની બીજા સાથે તુલના કરવાનું બંધ કરી હતી પતિ સાથે મનમેળ સાધવાનો પ્રયત્ન કરો. આ જ વાસ્તવિકતા છે.

સવાલ : હું એક વિદ્યાર્થિની છું. હું હોસ્ટેલમાં જ રહું છું અને મારી સગાઇ થઇ ગઇ છે અને કોઇ એ મારા ભાવિ સાસુને કહ્યું છે કે હોસ્ટેલમાં છોકરાઓ મને મળવા આવતા હોય છે. આ વાત બિલકુલ ખોટી જ છે. હોસ્ટેલમાં શિસ્તપાલનનો આગ્રહ રાખવામાં આવતો હોવાથી છોકરાઓ ત્યાં આવી શકતા જ નથી. ભાવિ સાસુના મનમાંથી મારા વિશેની ગેરસમજ દૂર કર્યાં પછી જ હું સાસરે જાઉં એવી મારી ઇચ્છા છે પરંતુ એવું કેવી રીતે શક્ય બની શકશે?

જવાબ : લગ્નની બાબતમાં લોકો આ પ્રકારના વિધ્નો નાખતાં જ હોય છે. તમારા ઘરના વડીલો અને વરપક્ષના વડીલોને મળીને તેમની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે. તેઓ સાંભળેલી વાતો પર વિશ્વાસ પણ ન કરે. અને હોસ્ટેલ સંપૂર્ણ શિસ્તવાળી છે તેવું વડીલોને સમજાવી શકાય. કોઇ પણ સમજદાર વ્યક્તિ સાંભળેલી વાતો પર વિશ્વાસ કરતી નથી. માટે તમે બિનજરૃરી ચિંતા કરવાનું સાવ છોડી દો.

સવાલ : હું એક અપરિણીત યુવતી છું. છેલ્લાં ત્રણ વર્ષથી મારા જીજાજી સાથે મારે અનૈતિક સંબંધો છે. ના પાડવાથી તેઓ જીવ આપી દેવાની ધમકી પણ આપે છે. તેથી હું ડરી જાઉં છું અને મારે લાચાર બની તેમની વાત માનવી જ પડે છે. હવે મારા લગ્નની વાત ચાલી રહી છે તેથી હું ખૂબ ટેન્શનમાં છું. જો પતિને લગ્ન પહેલાંનાં સંબંધોની ખબર પડી જશે તો હું ક્યાંયની નહીં રહું. થાય છે કે આત્મહત્યા કરી લઉં, પરંતુ મારે કારણે મારા કુટુંબની ઘણી બદનામી થશે એ ખ્યાલથી આત્મહત્યાનો વિચાર પણ માંડી વાળું છું. આનો કોઇ ઉપાય જણાવશો.

જવાબ : જો તમારી સંમતિ ન હોય તો તમારા જીજાજી કંઇ જબરજસ્તી કરીને સંબંધ ન બાંધી શકે. લગ્ન પહેલાંના અનૈતિક સંબંધો ભવિષ્યમાં ખતરો ઊભો કરતા હોય છે. લગ્ન પહેલાંનો આ પ્રકારનો સંબંધો અનૈતિક માનવામાં આવે છે જેનો સમાજ ક્યારેય સ્વીકાર નથી કરતો હોતો. તમે તમારા જીજાજીની વાતોને માનશો નહીં અને તેમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દો. જીવ આપવાની ધમકી ફક્ત બહાનું છે. તેઓ એવું ક્યારેય નહીં કરે. તમે આ ઘટનાને બાળપણમાં થયેલી ભૂલ સમજીને ભૂલી જ જાવ.

સવાલ : હું એક વિદ્યાર્થિની છું. હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે મારાથી બે વર્ષ મોટી છોકરી સાથે દોસ્તી થઇ હતી. તેણે મારી સાથે સજાતીય સંબંધ બાંધ્યો હતો પરંતુ હવે મને આ બધું પસંદ નથી. કારણ કે તેને ઘણાબધાની સાથે આ પ્રકારના સંબંધ છે. તેથી મેં તેની સાથે સંબંધ ઘટાડી નાખ્યો છે. અને બીજી સખીઓ સાથે વધુ રહું છું, પરંતુ આ તેને પસંદ નથી.આજકાલ તે મને બદનામ કરવાની ધમકી પણ આપે છે. કહે છે કે મારા તેની સાથેના સંબંધની વાત તે બધાને જણાવી દેશે. હું તેના પંજામાંથી છૂટી શકું તેવો કોઇ ઉપાય બતાવશો.

જવાબ : આવી ચારિત્ર્યહીન છોકરીઓ ભલીભોળી છોકરીઓને ફસાવી તેની પાસે ખોટાં કામ કરાવતી જ હોય છે. તમે સમયસર તેના પંજામાંથી છટકી ગયા છો. એ સારું કર્યું. હવે તે તમને ધમકી આપીને ફક્ત ડરાવી રહી છે કે કદાચ તમે ફરીથી તેની જાળમાં ફસાઇ જાઓ, પરંતુ તમે એવી ભૂલ ક્યારેય પણ ન કરતાં.

સવાલ : હું 30 વર્ષની પરણિતા છું ઘર માં થોડી મદદ થાય માટે હું પણ નોકરી કરું છું. પરંતુ ઘણા સમય થી મારા પગાર માં કઈ વધારો નોહતો થયો માટે મે સર ને કીધું તો એણે પગાર માં વધારો તો કરી આપ્યો પણ ત્યાર બાદ થી અમારા વચ્હે શરીર સંબંધ છે હવે મને એવું લાગે છે કે હું આ કઈક ખોટું કરી રહી છું મને સમજાતું નથી કે હવે મારે શું કરવું કઈ યોગ્ય સલાહ આપવા વિનંતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *