પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી પોતાના પતિઓ ને કઈ રીતે ખુશ રાખતી, સત્યભામા એ દ્રૌપદી ને જણાવ્યા હતા આ ગુપ્ત રાજ..

અજબ-ગજબ

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં દ્રોપદીએ સત્યભામાને ખુશહાલ લગ્ન જીવન માટે કેટલીક ટિપ્સ આપી છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છે.ભારતના સૌથી મોટા ગ્રંથમાં આજે પણ મહાભારતથી સંબંધિત ઘણા પ્રશ્નો છે જે વણઉકેલાયેલા છે.આજે પણ ઘણી વણઉકેલાયેલી વસ્તુઓ છે જેના વિશે કોઈ જાણતું નથી.એવું માનવામાં આવે છે કે કલિયુગની શરૂઆત મહાભારતથી થઈ હતી આ લેખમાં દ્રૌપદીએ સત્યભામાને ખુશહાલ જીવન જીવવા માટે કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ.

એક વાર ભગવાન શ્રી કૃષ્ણ યાદવો સાથે અને પોતાની પત્ની સત્યભામા સાથે દેવોતાયાન આશ્રમે પહોંચ્યા, ત્યાં ઋષિ માર્કણ્ડેય પણ મોજૂદ હતાં.સત્યભામાએ જોયું કે દ્રૌપદી કેવી રીતે પોતાનાં પાંચેય પતિઓનો પ્રેમ અને સારી રીતે ધ્યાન રાખી રહી છે.પાંચ પતિઓની પત્ની હોવા છતાં પણ દ્રૌપદી કેવી રીતે પાંચેય પતિઓ સાથે એક સરખુ વ્યવહાર કરી રહ્યા છે.આ બધુ જોઈને સત્યભામાએ દ્રૌપદી પાસે ખુશહાલ દામ્પત્ય જીવન જીવવાનાં રહસ્યો પૂછ્યા હતાં.

તેમ છતાં, પુરાણો અનુસાર ઋષિ વેદ વ્યાસે દ્રૌપદીને સુખી લગ્ન જીવન માટે કેટલીક શરતોનું પાલન કરવાનું કહ્યું હતું. પાછળથી દ્રૌપદી એક સારી પત્ની બની. દ્રૌપદીએ પણ સત્યભામા સાથે આ બધી વાતો શેર કરી.પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે, તેનાં માટે મહાભારતમાં દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનાં પત્ની સત્યભામાને ખાસ રીતો જણાવી હતી. દ્રૌપદીએ સત્યભામાને બતાવ્યુ હતું કે કઈ રીતે કોઈ સ્ત્રી પોતાનાં પતિને હંમેશા પ્રસન્ન રાખી શકે છે.એકવાર સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું કે તે બધા ભાઈઓને ખુશ રાખવા કેવી રીતે વ્યવસ્થા કરે છે. દ્રૌપદીએ કહ્યું, “હું તે બધાની પવિત્રતાથી સેવા કરું છું અને ક્રોધ, વાસના અને અહંકારને મારાથી દૂર રાખું છું. હું તેમના પહેલાં નહાવું પણ નથી. પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા હોવા છતાં દ્રૌપદી શુદ્ધ આત્મા માનવામાં આવે છે. તે તેના શરીર અને આત્માથી શુદ્ધ હતી.અહીં જાણો દ્રૌપદી મુજબ વિવાહિત સ્ત્રીઓએ કયા કામો ન કરવા જોઇએ.

બારી અને દરવાજે ઊભા ન રહેવું જોઇએ.દ્રૌપદી સત્યભામાને કહે છે કે સ્ત્રીએ વારંવાર દરવાજે કે બારીએ ઊભા નહીં રહેવું જોએ. આવું કરનાર સ્ત્રીઓની છબિ સમાજમાં ખરડાય છે.ક્રોધ પર રહે નિયંત્રણ.લગ્ન પછી, સ્ત્રીએ તેના ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ અને કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે ખુલ્લેઆમ વાતચીત કરવી જોઈએ નહીં, જે મહિલાઓ આમ કરે છે, સમાજમાં તેમની છબી બગડે છે.સ્ત્રીએ ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઇએ. ક્રોધનાં કારણે મોટી-મોટી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે. તેથી ક્રોધ પરકાબૂ રાખો. સાથે જ પારકા લોકો સાથે વ્યર્થ વાતો નહીં કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *