ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ શુ’ભ પ્રસંગે વ્યંઢળઓને દાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી સુખ-શાંતિ જીવનમાં રહે છે. આવી સ્થિતિમાં લોકો તેમને ખુલ્લેઆમ દાન કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ક્યારેય વ્યંઢળોને દાનમાં ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં મુ’શ્કે’લી ઉભી થઈ શકે છે. ચાલો આપણે જાણીએ કે કઇ ચીજોને દાનમાં ન આપવી જોઈએ.
1- સાવરણી:
સાવરણી માતા લક્ષ્મીને પ્રિય હોય છે. આવી સ્થિતિમાં વ્યંઢળોને ઝાડું દાન કરવાથી માતા લક્ષ્મી ગુ-સ્સે થાય છે.
2- પ્લાસ્ટિકની વસ્તુઓ:
કિન્નરોને ક્યારેય પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરો. તેનાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે.
3- જૂના કપડાં:
કિન્નરોને જૂના કપડા ક્યારેય દાનમાં ન આપવા જોઈએ….કપડાં આપતા પહેલા, ખાસ કાળજી લેવી જોઈએ કે કપડા નવા છે કે જૂના…. જુના વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં મુ’શ્કે’લી ઉભી થઈ શકે છે.
4- તેલ:
કોઈપણ શુ’ભ પ્રસંગે, વ્યંઢળો લોટ લઈને જાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેઓને ક્યારેય તેલનું દાન ન કરવું જોઈએ. તેલ આપવાથી ઘરમાં કોઈ મોટી આ-ફત આવે છે.