હું વિધવા મહિલા છું, પતિ ના નિધન બાદ, દીકરા ના મિત્ર સાથે રોજ સમાગમ કરું છું પરંતુ હવે તે..

અન્ય

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૪ વર્ષની છે. હજી લગ્ન નથી થયાં કે નથી સમાગમનો અનુભવ કર્યો. થોડા સમય પહેલાં બગલ પાસે એક જગ્યાએ થોડો દુ-ખાવો થતો હતો, તે જગ્યાએ જોયું તો ત્યાં લાલ થઇ ગયું હતું, થોડા સમય બાદ ત્યાં એક ફોડકી જેવું થયું, હાલ ગૂમડાં જેવું થઇ ગયું છે. દુખાવો ખૂબ થાય છે. મને ડર લાગે છે કે મને બ્રે-સ્ટ કેન્સર તો નહીં હોયને?

જવાબ : તમને અમૂંઢિયું ગૂમડું થયું હોવું જોઈએ. ખોટી ચિંતા ન કરશો, એવું લાગે તો કોઇ સારા ડોક્ટરને બતાવીને ગૂમડાની દવા લઇ લો, તેનાથી તે બેસી જશે. સારવારમાં વાર લગાડશો તો બને કે પસ વધી જાય અને પછી ચેકો મુકાવવો પડે માટે તરત જ કોઇ સારા ડોક્ટરને બતાવી દેવું.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૭ વર્ષ છે. હું જોબ કરું છું. મને એક છોકરા સાથે પ્રેમ છે. તે મારી ઉંમરનો જ છે, તે મને લગ્ન કરવા કહી રહ્યો છે, પણ હું ના કહું છું, કારણ કે તે જોબ નથી કરતો, હું તેને જોબ કરવા માટે સમજાવું છું, પણ તે કોઇ જોબમાં લાંબો સમય કાઢતો જ નથી, કોઇ ને કોઇ કારણસર જોબ છોડી દે છે, મને ભય લાગે છે કે મારાં માતાપિતા આ કારણે ના પાડી દેશે. હું તેને ના કહું છું તો તે મને હું લવ નથી કરતી એવું કહીને ઝઘડે છે. મારે શું કરવું?

જવાબઃ તમે બિલકુલ સાચા છો, છોકરાએ લગ્ન પહેલાં પગભર થવું જોઇએ, પોતાની જવાબદારી વિશે સજાગ થવું જોઇએ. તેને સમજાવો કે તું કાયમી જોબ ન લે તેનો અર્થ એવો થશે કે તું મને લવ નથી કરતો! ખરેખર મને પ્રેમ કરતો હોય તો લગ્ન પછી સારી રીતે રહી શકાય એવી નોકરી ચાલુ કરવી અનિવાર્ય છે!

સવાલ- માંરુ લિં@ગ ક્યારેય એક્ટિવ થતું નથી, તે સાઇઝમાં પાતળુ અને નાનું છે. તેમાં કોઇ હરકત થતી નથી. એટલું જ નહીં સમાગમ માટે જો કોઇ મહિલાને પકડું તો પણ તો સ્ખલિત થઇ જવું છું. પે@નિસની સાઇઝ નાની છે મારે શું કરવું જોઇએ.

જવાબ- આ માટે તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો. આ સમસ્યાના કારણની ઓળખ કરવી પડશે. તે સંભવ છે કે ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાઓ તેનું કારણ હોય શકે છે. તમારે એક વખત આખુ હેલ્થ ચેકઅપ કરાવવાની જરૂરત છે.

સવાલ- હું 35 વિધવા મહિલા છું, થોડા સમય પેહલા પતિ નું નિધન થયું છે. શરીર ની જરૂરિયાત સંતોષવા મે દીકરા ના મિત્ર સાથે સંબંધ બનાવ્યા છે. હાલ મારો દીકરો હોસ્ટેલ માં હોવાથી તે યુવક રોજ રાત્રે મારા ઘરે આવે છે અને અમે દરરોજ ભરભૂર સમાગમ કરીએ છીએ. પરંતુ હવે તે પોતાના પરિવાર ના કેહવાથી કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરે છે. તો શું તે લગ્ન બાદ પણ મારી સાથે સમાગમ કરશે, કે હવે મારે તેની સાથે સંબધ ન રાખવા જોઈએ. માણે કોઈ યોગ્ય વિકલ્પ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *