શા માટે અહીંયા પ્રાણી પણ પોતાનું જીવન ટૂંકાવે છે, આ જાણી ને તમે પણ ધ્રુજી જશો…

અજબ-ગજબ

ઘણા લોકો પોતાનો જીવ ગુમાવીને જીવન ટૂંકાવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ’ત્મ’હ’ત્યાની અનુભૂતિ માણસો તેમજ પ્રાણીઓમાં પણ છે. જીવનસાથીના દુઃખ અને અન્ય કારણોસર તેઓ પણ પોતાને જિંદગી ને આરામ આપે છે. વૈજ્ઞાનિકો અનુસાર પ્રાણીઓની આ’ત્મ’હ’ત્યા એ પણ તેમના વર્તનનો એક ભાગ છે. જો કે આ વસ્તુઓ માણસો કરતા ઘણી ઓછી છે.

1. વૈજ્ઞાનિ અનુસાર જ્યારે પ્રાણીનો માલિક અથવા તેના સાથી નિધન પામે છે, ત્યારે પ્રાણીઓ સૌથી વધુ નાખુશ હોય છે. આવી સ્થિતિમાં તેઓ ખાવા-પીવાનું પણ છોડી દે છે. લાંબા સમયથી ભૂખ ના કારણે તેનું નિધન થાય છે.

2. કુતરાઓ અને બિલાડીઓમાં આ’ત્મ’હ’ત્યા’ની વૃત્તિઓ સૌથી સામાન્ય છે. તેમને તેમના મલિક સાથે વિશેષ જોડાણ છે. જ્યારે તેઓ તેમને છોડી દે છે ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થાય છે.

3. પ્રાણીઓ પોતાનું દુ: ખ વ્યક્ત કરી શકતા નથી, તેથી આ’ત્મ’હ’ત્યા કરવાની આ આદતને બધા પ્રાણીઓ સાથે જોડીને જોઇ શકાતી નથી. જો કે એક સંશોધન મુજબ સસ્તન પ્રાણીઓમાં આ’ત્મ’હ’ત્યા કરતા પ્રાણીઓની સંખ્યા સૌથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *